જોકે નામ લખાઈ ગયા છતાં, અને નિશાળે જવા છતાં હું ત્યાં જઈને ભણતો જ તેવું નહોતું. મને શિક્ષિત કરવાનું કામ માત્ર અને માત્ર દ્રશ્યોએ, અવાજોએ, સ્પર્શોએ, ઘટનાઓએ, મને મળેલા મનુજો, અન્ય સજીવ-નિર્જીવોએ અને સંજોગોએ જ કર્યું છે. ના કોઈ નિશાળે નહીં, કોઈ ગુરુ કહેવાતા શિક્ષકોએ નહીં.
— May 04, 2023 07:40AM
Add a comment