Niranjan Quotes
Niranjan
by
Jhaverchand Meghani8 ratings, 4.12 average rating, 2 reviews
Niranjan Quotes
Showing 1-2 of 2
“પ્રકૃતિની આ ચેતનાઓ!” એણે કહ્યું, “પરસ્પર પ્રાણદાન કરવા જેટલી આ તાલાવેલી સ્ત્રી ને પુરુષ વચ્ચે હોય તો સતીત્વના તખ્ત પર વિરાજે: પુરુષ પુરુષ વચ્ચે બને છે ત્યારે ગંદામાં ગંદા આક્ષેપોમાં રગદોળાય ને જિંદગીના ભોગ માગે.
“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે? કોને કાને પડે છે? શા માટે અમુકને જ સંભળાય છે? કોઈ કાયદો છે?
“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ—સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે?”
― Niranjan
“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે? કોને કાને પડે છે? શા માટે અમુકને જ સંભળાય છે? કોઈ કાયદો છે?
“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ—સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે?”
― Niranjan
