Find & Share Quotes with Friends
“પ્રકૃતિની આ ચેતનાઓ!” એણે કહ્યું, “પરસ્પર પ્રાણદાન કરવા જેટલી આ તાલાવેલી સ્ત્રી ને પુરુષ વચ્ચે હોય તો સતીત્વના તખ્ત પર વિરાજે: પુરુષ પુરુષ વચ્ચે બને છે ત્યારે ગંદામાં ગંદા આક્ષેપોમાં રગદોળાય ને જિંદગીના ભોગ માગે.
“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે? કોને કાને પડે છે? શા માટે અમુકને જ સંભળાય છે? કોઈ કાયદો છે?
“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ—સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે?”
―
Niranjan
Share this quote:
Friends Who Liked This Quote
To see what your friends thought of this quote, please sign up!
0 likes
All Members Who Liked This Quote
None yet!
This Quote Is From
Browse By Tag
- love (101907)
- life (80504)
- inspirational (77146)
- humor (44998)
- philosophy (31651)
- inspirational-quotes (28662)
- god (27069)
- wisdom (24934)
- romance (24805)
- truth (24779)
- poetry (23809)
- life-lessons (22849)
- quotes (21431)
- death (20861)
- happiness (18999)
- hope (18841)
- faith (18622)
- inspiration (18023)
- spirituality (16030)
- motivational (16029)
- relationships (15953)
- religion (15547)
- life-quotes (15265)
- writing (15107)
- love-quotes (14865)
- success (14211)
- motivation (14077)
- time (12992)
- science (12278)
- motivational-quotes (12139)

