“હું તો અહીં જ છું. અહીં જ રહેવાનો છું... અવર-જવર તો આપણા મનની હોય છે પ્રિયે. બાકી, આવવું અને જવું એવી કોઈ પ્રક્રિયા હોતી જ નથી. હોય છે માત્ર એક બિંદુથી બીજા બિંદુનો સમયગાળો અને આ બે બિંદુની વચ્ચે ક્યાંક આપણું અસ્તિત્વ. આ ક્ષણે હું અને તું એકબીજામાં પરોવાયેલાં બેઠાં છીએ. આ ક્ષણનું સત્ય એટલું જ છે. ગઈ તે ક્ષણ અને આવનારી ક્ષણ — બે એવાં બિંદુ છે, જ્યાંથી આપણે આવ્યાં છીએ અને જે તરફ જઈ રહ્યાં છીએ. પ્રત્યેક ક્ષણ પ્રસ્થાનની ક્ષણ છે પ્રિયે. પ્રસ્થાન નિશ્ચિત છે. માત્ર ક્યારે? એ પ્રશ્નનો જ ઉત્તર નથી હોતો આપણી પાસે. અને એ ઉત્તર નથી એટલે જ બે બિંદુ વચ્ચેની આ યાત્રા આટલી રસપ્રદ છે, આટલી ગમતી છે, સમજી?”
―
કૃષ્ણાયન
Share this quote:
Friends Who Liked This Quote
To see what your friends thought of this quote, please sign up!
0 likes
All Members Who Liked This Quote
None yet!
This Quote Is From
Browse By Tag
- love (101663)
- life (80184)
- inspirational (76810)
- humor (44860)
- philosophy (31476)
- inspirational-quotes (28583)
- god (27032)
- wisdom (24794)
- truth (24673)
- romance (24655)
- poetry (23661)
- life-lessons (22732)
- quotes (21306)
- death (20763)
- happiness (18971)
- hope (18775)
- faith (18579)
- inspiration (17981)
- spirituality (15977)
- motivational (15942)
- relationships (15816)
- religion (15516)
- life-quotes (15172)
- writing (15064)
- love-quotes (14826)
- success (14169)
- motivation (14014)
- time (12931)
- science (12224)
- motivational-quotes (12099)

