“હું તો અહીં જ છું. અહીં જ રહેવાનો છું... અવર-જવર તો આપણા મનની હોય છે પ્રિયે. બાકી, આવવું અને જવું એવી કોઈ પ્રક્રિયા હોતી જ નથી. હોય છે માત્ર એક બિંદુથી બીજા બિંદુનો સમયગાળો અને આ બે બિંદુની વચ્ચે ક્યાંક આપણું અસ્તિત્વ. આ ક્ષણે હું અને તું એકબીજામાં પરોવાયેલાં બેઠાં છીએ. આ ક્ષણનું સત્ય એટલું જ છે. ગઈ તે ક્ષણ અને આવનારી ક્ષણ — બે એવાં બિંદુ છે, જ્યાંથી આપણે આવ્યાં છીએ અને જે તરફ જઈ રહ્યાં છીએ. પ્રત્યેક ક્ષણ પ્રસ્થાનની ક્ષણ છે પ્રિયે. પ્રસ્થાન નિશ્ચિત છે. માત્ર ક્યારે? એ પ્રશ્નનો જ ઉત્તર નથી હોતો આપણી પાસે. અને એ ઉત્તર નથી એટલે જ બે બિંદુ વચ્ચેની આ યાત્રા આટલી રસપ્રદ છે, આટલી ગમતી છે, સમજી?”
―
કૃષ્ણાયન
Share this quote:
Friends Who Liked This Quote
To see what your friends thought of this quote, please sign up!
0 likes
All Members Who Liked This Quote
None yet!
This Quote Is From
Browse By Tag
- love (101807)
- life (79832)
- inspirational (76244)
- humor (44491)
- philosophy (31165)
- inspirational-quotes (29034)
- god (26983)
- truth (24832)
- wisdom (24773)
- romance (24464)
- poetry (23433)
- life-lessons (22746)
- quotes (21221)
- death (20628)
- happiness (19109)
- hope (18650)
- faith (18514)
- travel (17856)
- inspiration (17492)
- spirituality (15806)
- relationships (15740)
- life-quotes (15664)
- motivational (15475)
- love-quotes (15436)
- religion (15436)
- writing (14983)
- success (14226)
- motivation (13378)
- time (12907)
- motivational-quotes (12665)

