Jhaverchand Meghani
Born
in Chotila, Gujarat, India
August 28, 1896
Died
March 09, 1947
Website
![]() |
Saurastra Ni Rasdhar
|
|
![]() |
Sorathi Baharvatiya
|
|
![]() |
Vevishal
|
|
![]() |
Mansai Na Diva
10 editions
—
published
1945
—
|
|
![]() |
Sorath Tara Vehta Pani
|
|
![]() |
tulsi kyaro
|
|
![]() |
Ra' Gangajaliyo
|
|
![]() |
સૌરાષ્ટ્રની રસધાર
by |
|
![]() |
Aparadhi
3 editions
—
published
1938
—
|
|
![]() |
Satya Ni Shodhma
|
|
“સ્ત્રી પુરુષને આપે છે અધૂરું, માગે છે પૂરેપૂરું. બતાવે છે જીવનનો ખૂણો જ એકઃ અને રોકવા માગે છે પુરુષનું સમસ્ત અંતર.
હું સરયુમાં આખો ને આખો સમાઈ, ઓગળી, ઓતપ્રોત નહીં થઈ શકું, ત્યાં સુધી એ જંપશે નહીં, વિશ્વાસ કરશે નહીં, ઈર્ષાએ સળગી ખાક થશે.”
― Niranjan
હું સરયુમાં આખો ને આખો સમાઈ, ઓગળી, ઓતપ્રોત નહીં થઈ શકું, ત્યાં સુધી એ જંપશે નહીં, વિશ્વાસ કરશે નહીં, ઈર્ષાએ સળગી ખાક થશે.”
― Niranjan
“પ્રકૃતિની આ ચેતનાઓ!” એણે કહ્યું, “પરસ્પર પ્રાણદાન કરવા જેટલી આ તાલાવેલી સ્ત્રી ને પુરુષ વચ્ચે હોય તો સતીત્વના તખ્ત પર વિરાજે: પુરુષ પુરુષ વચ્ચે બને છે ત્યારે ગંદામાં ગંદા આક્ષેપોમાં રગદોળાય ને જિંદગીના ભોગ માગે.
“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે? કોને કાને પડે છે? શા માટે અમુકને જ સંભળાય છે? કોઈ કાયદો છે?
“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ—સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે?”
― Niranjan
“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે? કોને કાને પડે છે? શા માટે અમુકને જ સંભળાય છે? કોઈ કાયદો છે?
“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ—સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે?”
― Niranjan