Krushna Mari Drashtie Quotes
Krushna Mari Drashtie
by
Gunvant Shah95 ratings, 4.04 average rating, 4 reviews
Krushna Mari Drashtie Quotes
Showing 1-4 of 4
“કૃષ્ણ કહે છે જ્યાં મૌન-અવક્તવ્ય-મદદરૂપ થતું હોય ત્યાં સત્ય બોલવા કરતાં મૌન રાખવું. જ્યાં મૌનથી – અવક્તવ્યથી શંકા ઊભી થતી હોય, ત્યાં અસત્ય બોલવું વધારે સારું છે. ધર્મ માટે અસત્ય બોલનારાને અસત્યવાદી ન કહેવાય.”
― Krushna Mari Drashtie
― Krushna Mari Drashtie
“વૈશાખની બળતી બપોરે તડકાનાં ખેતરો વચાળે ધૂળિયા મારગ પર આવેલા આંબાની શીળી છાયામાં ગેરુઆ રંગના માટલા પાસે ઊભેલી કોઈ નવયૌવના ભોળા સ્મિત સાથે ચકચકતા કળશિયામાંથી કોઈ અજાણ્યા તરસ્યા ખોબામાં જે શીતળ જલધારા વહેતી મેલે એ જીવનધારાનું નામ રાધા છે. ક”
― Krushna Mari Drashtie
― Krushna Mari Drashtie
“પોતે સુખી હોય અને બીજાને સુખ આપે એ સજ્જન. જે સ્વયં દુ:ખ ભોગવીને બીજાને સુખ આપે તે સંત.”
― Krushna Mari Drashtie
― Krushna Mari Drashtie
“આમ, વ્યક્તિમાં સ્ત્રી-પુરુષ- સમત્વભાવ જ્યારે સ્થાયીભાવ પ્રાપ્ત કરે ત્યારે બ્રહ્મચર્ય સહજ બને.”
― Krushna Mari Drashtie
― Krushna Mari Drashtie
