Kaajal Oza Vaidya > Quotes > Quote > Saguna liked it

Kaajal Oza Vaidya
“આદિત્ય, કોઈ પણ જગ્યાએ જો બંધન વધે તો શ્વાસ રૂંધાય જ! તું મને બહુ વાર સુધી તારા બાહુપાશમાં જકડી રાખેને તોય મારે બહાર નીકળવું પડે, શ્વાસ લેવા... એનો અર્થ એવો નથી કે મને તું વહાલ કરે એ નથી ગમતું... પણ વહાલ હોય કે વરસાદ, પ્રમાણમાં સારાં! નહીં તો અતિવૃષ્ટિ થાય ને લીલો દુષ્કાળ પડે આદિત્ય.” અંતિમવિધિ”
Kaajal Oza Vaidya, Madhyabindu

No comments have been added yet.