Kaajal Oza Vaidya > Quotes > Quote > Dhara liked it
“અને એટલે જ માણસો દુ:ખી થાય છે. પ્રેમ કોઈ એક વ્યક્તિને શા માટે કરવો? પ્રેમ એટલે તમારા સમગ્ર અસ્તિત્વથી સમર્પિત થઈ જવું. કોઈને સંપૂર્ણપણે સ્વીકારી લેવું... હવે કોઈ એક વ્યક્તિ... એકથી વધારે સંબંધોમાં વધારે સમર્પિત થઈ શકતી હોય તો શું કામ ના થાય?” “આદિત્ય,”
― Madhyabindu
― Madhyabindu
No comments have been added yet.