ગુણવંત શાહ > Quotes > Quote > Nimesh liked it
“વૈશાખની બળતી બપોરે તડકાનાં ખેતરો વચાળે ધૂળિયા મારગ પર આવેલા આંબાની શીળી છાયામાં ગેરુઆ રંગના માટલા પાસે ઊભેલી કોઈ નવયૌવના ભોળા સ્મિત સાથે ચકચકતા કળશિયામાંથી કોઈ અજાણ્યા તરસ્યા ખોબામાં જે શીતળ જલધારા વહેતી મેલે એ જીવનધારાનું નામ રાધા છે. ક”
― Krushna Mari Drashtie
― Krushna Mari Drashtie
No comments have been added yet.
