ગુણવંત શાહ > Quotes > Quote > Nimesh liked it

ગુણવંત શાહ
“વૈશાખની બળતી બપોરે તડકાનાં ખેતરો વચાળે ધૂળિયા મારગ પર આવેલા આંબાની શીળી છાયામાં ગેરુઆ રંગના માટલા પાસે ઊભેલી કોઈ નવયૌવના ભોળા સ્મિત સાથે ચકચકતા કળશિયામાંથી કોઈ અજાણ્યા તરસ્યા ખોબામાં જે શીતળ જલધારા વહેતી મેલે એ જીવનધારાનું નામ રાધા છે. ક”
Gunvant Shah, Krushna Mari Drashtie

No comments have been added yet.