Kaajal Oza Vaidya > Quotes > Quote > Gita liked it

Kaajal Oza Vaidya
“કોઈ બીજાને ચાહવાથી પહેલી વ્યક્તિ તરફની નિષ્ઠા કેવી રીતે ઘટે એ મને નથી સમજાતું... કેટલીક વ્યક્તિઓ પાસે અદ્ભુત કેપેસિટી હોય છે પ્રેમ કરવાની અને એવી વ્યક્તિ એકથી વધુ લોકોને પ્રેમ કરી શકે, ભરપૂર પ્રેમ કરી શકે અને છતાં એનો પ્રેમ વધે, ઘટે નહીં... બે દીકરાઓને એકસરખો પ્રેમ કરતી મા સામે કેમ વિરોધ નથી કોઈને? એક પુરુષની એકથી વધુ પત્નીઓ એકબીજા સાથે સમજદારીથી જીવી જાય છે... એકથી વધુ સ્ત્રીઓ એક પુરુષને વહેંચી શકે, ખરું? પરંતુ પુરુષોની વાત આવે છે ત્યાં સમાજ તરત સંકુચિત થઈ જાય છે... મને દ્રૌપદી બહુ ફેસિનેટ કરે છે. એકસાથે પાંચ પુરુષોને ઈમાનદારી અને વફાદારીથી પ્રેમ કરવો સરળ નથી...” “એણે બધાને એકસરખો પ્રેમ કર્યો હશે એવું કઈ રીતે કહી શકે તું?” “એમ”
Kaajal Oza Vaidya, Madhyabindu

No comments have been added yet.