Find & Share Quotes with Friends
“નિરક્ષર પાસે રહેવાથી જ્ઞાનકોશનું મહત્વ ઘટતું નથી. કેટલાક લોકોને દરેકની કિંમત ખબર હોય છે, પણ મૂલ્ય ખબર નથી હોતું. જો કોઈ તમને વાંચી કે સમજી નથી શકતું, તો એ એમની નિરક્ષરતા છે. એમના ‘કલર બ્લાઇન્ડ’ હોવાથી આપણા રંગો ઓછા નથી થવાના. જો કોઈ આપણી પ્રતિભા, સારપ, કે સફળતાની કદર નથી કરતું, તો એની ફરિયાદ શું કરવાની ? કોઈની પ્રશંસા, કદર, કે સમર્થનનું મહોતાજ હોય, એવું તેજ શું કામનું ? જેઓ ઈર્ષા, અજ્ઞાન, કે પૂર્વગ્રહોથી બળતા હોય, તેમને દીવાનો પ્રકાશ પણ દઝાડશે જ. એમની ચિંતા કર્યા વગર, ચમક્યા કરો.”
―
Share this quote:
Friends Who Liked This Quote
To see what your friends thought of this quote, please sign up!
0 likes
All Members Who Liked This Quote
None yet!
Browse By Tag
- love (102219)
- life (80762)
- inspirational (77360)
- humor (45092)
- philosophy (31794)
- inspirational-quotes (28702)
- god (27100)
- wisdom (25090)
- romance (24889)
- truth (24868)
- poetry (24625)
- life-lessons (22973)
- quotes (21470)
- death (20984)
- happiness (19033)
- hope (18889)
- faith (18682)
- inspiration (18052)
- spirituality (16082)
- motivational (16079)
- relationships (16068)
- religion (15581)
- life-quotes (15301)
- writing (15172)
- love-quotes (14930)
- success (14244)
- motivation (14099)
- time (13034)
- science (12320)
- motivational-quotes (12164)
