Find & Share Quotes with Friends

 

 (?)
Quotes are added by the Goodreads community and are not verified by Goodreads. (Learn more)
Sparsh Hardik

“તું સારી રીતે જાણે છે, કે અસ્તિત્વ વિશે મારો વિચાર ન તો દેહ સાથે જોડાયેલો છે, ન તો આ જગત સાથે. તું જેને પ્રેમ કરે છે એ રિબેકા કદી નહીં મરે. આ નહીં તો કોઈ અન્ય સ્વરૂપમાં, આ સ્થળે નહીં તો ક્યાંક બીજે, તે સદાય જીવંત જ રહેવાની. મને ખબર છે, કે તને બીજાં કોઈ વિશ્વમાં અને બીજાં કોઈ સ્વરૂપમાં શ્રદ્ધા બેસતી નથી. તારે મને અહીંયાં, આ જ વિશ્વમાં પામવી છે. આ નાશવંત જીવનમાં, આ નાશવંત દેહમાં અને આ નાશવંત ક્ષણોમાં. પણ, તું મારાં પર વિશ્વાસ રાખજે, કે હું સદાય જીવંત જ છું, મારું ચૈતન્ય કદી નહીં મરે.”

Sparsh Hardik, નિર્ગમન
Read more quotes from Sparsh Hardik


Share this quote:
Share on Twitter

Friends Who Liked This Quote

To see what your friends thought of this quote, please sign up!

0 likes
All Members Who Liked This Quote

None yet!


This Quote Is From

નિર્ગમન નિર્ગમન by Sparsh Hardik
0 ratings, average rating, 0 reviews

Browse By Tag