દીપિકાબા ઝાલાવાડના ઉભરતા નવલકથાકાર છે, અક્ષરનાદ પરસર્જનયાત્રાની શરૂઆતથી તેમની કૃતિઓ પ્રસ્તુત થતી રહી છે. આ નવલકથામાંથી પસાર થઈએ તો ટૂંકી વાર્તા લખવાનો તેમનો અનુભવ કામે લાગ્યો છે એ દેખાઈ આવે. નવલકથાનું પૂર્વાર્ધનું એક પ્રકરણ પ્રસ્તુત છે.
The post સર્જન સાહેબ – દીપિકાબા પરમાર first appeared on Aksharnaad.com.
Published on April 21, 2025 20:30