જો જ્ઞાન-અજ્ઞાન, તિમિર-આલોક, જીવન-મરણ, ચક્ર નિરંતર ચાલુ જ રહે તો પછી કશું જ કાયમી નથી એ સત્ય આપણા સામે આવી ઊભું રહે.
એટલે તમે ક્યારેય નિરંતર સુખી નથી રહી શકતા અને દુખી તો કોઈને રહેવું જ નથી. જો એ જ્ઞાન તમને મળે, તો પછી આ ચક્રથી છુટકારો, એ આપણું લક્ષ્ય હોવું જ જોઈએ. આ છે સનાતનની પરંપરા, મોક્ષની પ્રાપ્તિ માટે થતી ઝુંબેશ.
જ્યાં સુધી તમે કર્મ કરે રાખશો, ત્યાં સુધી સારાં કે ખોટાં પરિણામો આવ્યે રાખશે અને ચક્ર ચાલુ રહેશે. એટલે જો તમને મોક્ષ જોઈએ તો તમને એવી સ્થિતિમાં આવવું પડશે જ્યાં કોઈ પણ કર્મ ...
Published on July 23, 2019 20:41