આ વાતને (બુતપરસ્તી અને એકં સત છતાં આટલા બધાં દેવી-દેવતા) લઈને ઘણા લોકો સનાતનને કોઈ જાતની બીમારી માને છે જેને સારવારની જરૂર છે. સનાતનમાં તો કોઈને ખબર નથી કે ઈશ્વર તો એક જ હોઈ શકે, એવો વિચાર છે ઘણા લોકોનો. પણ જે એકં સત સનાતન પાસે છે, તેની નજીક તો હજી બીજીકોઈ વિચારધારા પહોંચી પણ નથી.
“इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्य: स सुपर्णो गरुत्मान्।
एकं सद्विप्रा बहुधा वदन्त्यग्निं यमं मातरिश्वानमाहु:॥ऋग्वेद॥”
જેને લોકો ઇન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ કહે છે, એ સત્તા કેવળ એક જ છે. પણ જેને જે રૂપમાં મળી, ...
Published on July 25, 2019 20:44