Pulkit Velani

84%
Flag icon
દ્વેષ, નફરત, દુર્ભાવના અને શત્રુતા ઘણાબધા રોગોનું કારણ છે. બધા પ્રત્યે પ્રેમ, લાગણી અને સદ્ભાવના રાખીને તમને દુઃખી કરનાર લોકોને માફ કરો. આવું ત્યાં સુધી કરતા રહો, જ્યાં સુધી તમને તેની કોઈ જ વાતથી દુઃખ ન થાય.
The Power of Your Subconscious Mind (Gujarati) (Gujarati Edition)
Rate this book
Clear rating