The Power of Your Subconscious Mind (Gujarati) (Gujarati Edition)
Rate it:
7%
Flag icon
તમારું અર્ધજાગ્રત મન એક સિદ્ધાંત છે. આ સિદ્ધાંત વિશ્વાસના નિયમ પર કામ કરે છે. વિશ્વાસ કેમ અને કઈ રીતે કામ કરે છે એ તમારે જાણવું પડશે. આ વાત બાઇબલમાં સરળ, સ્પષ્ટ અને સુંદર રીતે બતાવવામાં આવી છે.
7%
Flag icon
જો કોઈ પોતાના મનમાં સહેજ પણ શંકા રાખ્યા વિના સંપૂર્ણપણે વિશ્વાસપૂર્વક પહાડને એમ કહેશે કે તું અહીંથી હટીને દરિયામાં ચાલ્યો જા, તો એ જે કહેશે, તે ચોક્કસ થશે.
8%
Flag icon
તમારા મનને સુખ, શાંતિ અને સમૃદ્ધિના વિચારોથી ભરી દો. પછી આપોઆપ તમારા જીવનમાં ચમત્કારો થવાના શરૂ થશે.