Yash Mehta

68%
Flag icon
દઈને પ્રેમ કરે છે. પ્રેમ અને સુગંધનો ધર્મ આપવાનો છે. પાણીની જેમ વહેતો પ્રેમ એક જ દિશામાં પોતાના કિનારાની અંદર રહીને વહે તો પ્રત્યેક બિંદુ જીવન નિર્માણ કરે છે પરંતુ કિનારા ઓળંગે તો વિનાશ સર્જે છે. પાછા વળતાં મૂકી જાય છે માત્ર કાદવ અને વિલાપ. પ્રેમ મુઠ્ઠીમાંની હવા જેવો છે. મુઠ્ઠી ખાલી છે ને તોય ખાલી નથી! પણ મુઠ્ઠીમાંની હસ્તરેખા લગ્ન સાથે જોડાયેલી છે બેટા... મેંદીનો રંગ જતો રહે, હાથની રેખા નહીં. એ તો બાંધેલી મુઠ્ઠીમાં જન્મ સાથે આવે, અને સૌએ એ રેખાના ચીલે ચીલે ચાલીને જીવવું પડે.”
કૃષ્ણાયન
Rate this book
Clear rating