Hardik Shah

95%
Flag icon
જીવન કંઈ સાચા─ખોટા પર નથી ચાલતું. તે તો સમજણ પર ચાલે છે. કોઈ પણ પરિસ્થિતિમાં મુદ્દો એ નથી હોતો કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. ત્યારે જરૂર એક અનુભવી મનની હોય છે જે આ તફાવતોને જીવનના એક ભાગ તરીકે સ્વીકારી શકે અને પરિસ્થિતિનું સંચાલન કરે.
પોસ્ટ ન કરેલું પત્ર [Pōsṭa na karēluṁ patra]
Rate this book
Clear rating