આપણે જો ઉપાય ન બની શકીએ, તો આશ્વાસન તો બનીએ જ. આપણે જો મદદ ન કરી શકીએ, તો આપણે નુકસાન તો ન જ કરીએ. આપણે જો સમસ્યા હલ ન કરી શકીએ, તો આપણે સમસ્યા ઊભી તો ન જ કરીએ. આપણે જો ગતિ વઘારી ન શકીએ, તો આપણે ગતિમાં અવરોધક તો ન જ બનીએ. તમે કોઈ દુ:ખી વ્યક્તિ માટે માથાંનો દુ:ખાવો બનવા બદલે પેઈન બામ બની શકો, તો જગત તમને શોઘતું આવશે. તમારી વાતો અને કાર્યો કરુણાસભર રાખીને દરેક વ્યક્તિને તેની મુશ્કેલીનો ઉપાય શોધવામાં મદદ કરો અને આ જગત તમારું થઈ જશે

![પોસ્ટ ન કરેલું પત્ર [Pōsṭa na karēluṁ patra]](https://i.gr-assets.com/images/S/compressed.photo.goodreads.com/books/1494964445l/35155874._SY475_.jpg)