Gaurang

54%
Flag icon
“ઈશ્વર મારા મન-મગજને સાહસ, શાંતિ અને આસ્થાના વિચારોથી ભરી રહ્યા છે. ઈશ્વર મારી રક્ષા કરી રહ્યા છે એથી મને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. ઈશ્વર મારાં બધાં પ્રિયજનોને બધા જ પ્રકારની તકલીફોથી બચાવી રહ્યા છે. ઈશ્વર મને યોગ્ય નિર્ણય લેવાનો રસ્તો બતાવે છે.
Power Of Positive Thinking (Gujarati)
Rate this book
Clear rating