Gaurang

17%
Flag icon
એક પ્રસિદ્ધ રાજનેતાએ એક દિવસમાં સાત ભાષણ આપ્યાં, ત્યાર પછી પણ એ બિલકુલ થાક્યા નહોતા. મેં એમને પૂછ્યું: “સાત-સાત ભાષણો આપ્યા પછી પણ તમે થાક્યા નથી, એનું કારણ શું?” એમણે કહ્યું: “કારણ કે હું મારા ભાષણમાં જે કાંઈ કહું છું તેમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું. હું મારી માન્યતાઓ વિશે ઉત્સાહી હોઉં છું.”
Power Of Positive Thinking (Gujarati)
Rate this book
Clear rating