Gaurav Radadiya

56%
Flag icon
વિચારક નિત્સે કહે છે તેમ જેમની પાસે જીવવાનું કારણ હોય છે તેમને ‘કોઈ પણ રીતે’ જીવવું પડે. એ જીવી શકે છે. કેદીઓને સંબંધિત માનસિક ઉપચાર અને માનસિક આરોગ્ય માટે પ્રયત્નો કરનારા સૌને માટે નિત્સેનું આ વાક્ય મુદ્રાલેખ બની શકે.
Mens Search For Meaning (Gujarati)
Rate this book
Clear rating