Tejash Shah

26%
Flag icon
‘ખરેખર એ તારા જ વિચારો છે જે તને વારાફરતી બળવાન અને નિર્બળ હોવાની લાગણી પ્રેરે છે. તે જોયું છે કે તારું આરોગ્ય બરાબર તારી અર્ધજાગૃત મનની અપેક્ષાઓ પ્રમાણે જ કઈ રીતે અનુસરે છે. વીજળી અથવા ગુરુત્વાકર્ષણની જેમ વિચાર એ પણ એક શક્તિ જ છે. માનવ મન એ ઈશ્વરના સર્વશક્તિમાન ચૈતન્યનો એક તણખો છે. હું તને બતાવી શકું છું કે તારું શક્તિશાળી મન જે કોઈ વાતમાં વિશ્વાસ મૂકશે
Autobiography of a Yogi (Gujarati)
Rate this book
Clear rating