Pulkit Velani

80%
Flag icon
ફ્રાંસિસ બેકને કહ્યું છે, “કેટલાંક પુસ્તકોનો કેવળ આસ્વાદ જ લેવાનો હોય છે; બીજાં કેટલાંક પુસ્તકો પર કેવળ આંખ કે નજર જ ફેરવવાની હોય છે, જ્યારે કેટલાંક પુસ્તકો વાંચીને પચાવવાનાં હોય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે કેટલાંક પુસ્તકોના થોડા અંશ જ વાંચવાના હોય છે. કેટલાંક પુસ્તકો પૂરેપૂરાં વાંચવાનાં હોય છે, પણ જિજ્ઞાસાથી નહિ; જ્યારે કેટલાંક પુસ્તકો છેક સુધી પૂરેપૂરા ખંત અને ધ્યાનથી વાંચવાનાં હોય છે.
Who Will Cry When You Die? (Gujarati)
Rate this book
Clear rating