Mihir Parekh65 reviews1 followerFollowFollowMarch 27, 2020અસલના જમાનાની રજવાડા પછીની લોકશાહી, અસલના જમાનાની મોજીલી પ્રજા, ઈ રાજકિય પક્ષો ને ઈ ચૂંટણીયું… ‘નાયગ્રાના ધોધ કરતાંય વધારે ઝડપ અને જથ્થામાં કવયપંક્તિઓ સ્ફુરે’ એવા અસલના જમાનાના કવિઓ ને ભેળનું વિવેચન કરનારા વિવેચકો….ઈ સધરો જેસંગ અને એનો સાળો….અને સ્થૂળ ને મર્મ હાસ્યમાં કહેવાયેલી ઈ અનેરા યુગની ખુરશીની સનાતન કથા !