Jump to ratings and reviews
Rate this book

વિચારોના વૃંદાવનમાં

Rate this book
સમય શું છે તે જો સમજાઈ જાય તો ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય. ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય લખવાનું મુશ્કેલ છે. લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને કારણે ધણાખરા નેતાઓ, લેખકો અને અભિનેતાઓ જીવતા રહી શકે છે. મૃગજળ રણની શોભામાં વધારો કરે છે. મેધધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે. મૃગજળ એટલે રણનો ભ્રમ અને મેધધનુષ્ય એ આકાશનો રંગીન ભ્રમ ગણાય। પડધો તે પર્વતનો ભ્રમ. પડછાયો એ સૂરજનો ભ્રમ. માણસ હોવાનો ભ્રમ મને વહાલો છે.

189 pages, Kindle Edition

Published January 1, 2013

Loading...
Loading...

About the author

Gunvant Shah

76 books8 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
2 (28%)
4 stars
2 (28%)
3 stars
1 (14%)
2 stars
1 (14%)
1 star
1 (14%)
No one has reviewed this book yet.