Mihir Chaudhari

24%
Flag icon
“કેટલાય લોકો અર્થહીન જીવન જીવતા હોય છે. તેઓ એમ માનતા હોય કે તેઓ કશું મહત્ત્વનું કામ કરે છે ત્યારે પણ તેઓ અર્ધનિદ્રામાં જ રહેતા હોય છે. કારણ કે તેઓ ખોટી ચીજોની પાછળ પડેલા હોય છે. તમે પોતાના જીવનનો અર્થ ત્યારે જ જાણી શકો જ્યારે તમે જીવન બીજાને પ્રેમ કરવામાં,તમારી આસપાસના સમાજને સમર્પિત થવામાં અને એવું કશું સર્જવામાં ખર્ચો જેનાથી તમને કોઈ જીવનનો હેતુ અને અર્થ પ્રાપ્ત થાય.”
Tuesdays with Morrie (Gujarati Edition)
Rate this book
Clear rating